Labels

Thursday, December 3, 2009

મારી નજરે પુસ્તક: સંભવ-અસંભવ

હરકિસન મેહતાએ ૧૯૭૯માં આ નવલકથા લખી છે. અને આજ સુધી ૫ આવૃત્તિ બહાર પડી ચુકી છે જે એક ગુજરાતી નવલકથા માટે એક રેકોર્ડ છે. કોઈ લેખક જીવતા હોય અને એમની નવલકથાની ૫ આવૃત્તિ બહાર પડે એવું ભાગ્યે જ બને છે.
આ નવલકથા પુનર-જનમના વિચાર પર લખાયેલી છે અને એકદમ હિન્દી ફિલ્મની જેમ મસાલાથી ભરપુર છે અને શરુથી અંત સુધી જકડી રાખે એવી છે. ભાષા બહુ સરળ છે અને સહેલીથી સમજાય એવી છે. વાર્તા વિષે લખતો નથી પણ જો વાંચનનો શોખ હોય તો ક્યાંકથી મળી જાય તો વાંચી લેવી પણ રૂપિયા ખર્ચીને વસાવા જેવી નથી એવો મારો અભિપ્રાય છે.

1 comment:

...* Chetu *... said...

ya .. very nice story - sambhav -asambhav ..